અમદાવાદ,ગુરૂવાર
શહેરમાં ભગવાન જગન્નાથજીના ૧૪૮મી રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં વિના વિધ્ને નીકળે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે. ૧૬ કિલોમીટર લાંબી રથયાત્રાના રૂટ પર તેમજ કાયદો-વ્યવસ્થા માટે ૨૪ હજારથી વઘુ સુરક્ષા કર્મીઓને ગુરૂવારે સવારથી કામગીરી સોંપી દેવામાં આવી છે. સુરક્ષા કર્મીઓમાં પોલીસ, રેપીડ એક્શન ફોર્સ, પેરામીલેટરી ફોર્સના જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દેશમાં પ્રથમવાર એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્રાઉડ કંટ્રોલ અને ફાયર એલર્ટની કામગીરી કરશે. તેમજ ડ્રોન, જીપીએસ સહિતની ટેકનોલોજીનો પણ કરવામાં આવ્યો છે.
https://ift.tt/oEMhjXB
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WAmfpOR
via IFTTT
0 ટિપ્પણીઓ