વડોદરા, તા.15 વાઘોડિયા તાલુકાના રુસ્તમપુરા ચોકડી પાસે બે બાઇક ધડાકાભેર સામસામે અથડાતા બંને બાઇકચાલકોના કરૃણ મોત નિપજ્યા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના અંબાલી ગોવિંદપુરા ગામે રહેતા જયંતિભાઇ નાનાભાઇ ભીલનો પુત્ર કલ્પેશ (ઉ.વ.૩૧) આજે સવારે તેની પત્ની સંગીતાના પિયરમાં મરણ પ્રસંગમાં જવાનું હોવાથી તે પત્ની અને ૨ વર્ષની પુત્રી શિવાનીને બાઇક પર લઇને નીકળ્યો હતો. પત્નીને ગામના બસ સ્ટેન્ડ પર ઉતારી કલ્પેશ તેની પુત્રી સાથે ગામની દુકાન પર જવા નીકળ્યો હતો.
https://ift.tt/VURpWMf
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Z8kMnR1
via IFTTT
0 ટિપ્પણીઓ