ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

મોડીરાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની સવારી પર ઇંડા ફેંક્યા

 વડોદરા,મોડીરાતે  અઢી વાગ્યે માંડવી પાણીગેટ રોડ પર સિટિ  પોલીસ સ્ટેશનની નજીક જ ગણેશજીની આગમન સવારી પર ઇંડાનો મારો અસામાજિક તત્વોએ કરતા રોષ ફેલાયો છે. એક ઇંડું મૂર્તિ પર પડયું હતું. દરમિયાન  પોલીસ દોડી આવતા મૂર્તિને આગળ લઇ ગઇ હતી.  આ અંગે હિન્દુ આગેવાનો પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

શહેરમાં ગણેશોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ થઇ રહી છે. ઠેર - ઠેર શ્રીજીની મૂર્તિઓની શોભાયાત્રા નીકળી રહી છે.


https://ift.tt/YofPUlz
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rzhbU3j
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ