
Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં લાઇબ્રેરી ચોક નજીક દીવાલ તૂટી પડવાની ઘટના બની છે. જેમાં 2 શ્રમિકોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર, દુકાનનું બાંધકામ કરતી વખતે 10 ફૂટ ઊંચી દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જેમાં દબાઈ જવાથી 2 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દિવાલ તૂટી પડતાં 2 શ્રમિકોના કરૂણ મોત
https://ift.tt/t96LDbj
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gxTIQOw
via IFTTT
0 ટિપ્પણીઓ