
Gujarat Karuna Abhiyan: ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર પતંગબાજીના ઉત્સાહ સાથે ઉજવાય છે, પરંતુ પતંગના દોરા અબોલ પક્ષીઓ અને પ્રાણીઓ માટે જીવલેણ જોખમ ઊભું કરે છે. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે, ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને 1962 કરુણા એમ્બ્યુલન્સ દ્વારા દર વર્ષે 1 થી 20 જાન્યુઆરી દરમિયાન "કરુણા અભિયાન" ચલાવવામાં આવે છે. આ વિશેષ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય દોરાથી ઇજાગ્રસ્ત થયેલા જીવોને સમયસર બચાવવા, તેમને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડવી અને તહેવારના આનંદ વચ્ચે જીવદયાની ભાવનાને સાર્થક કરવાનો છે.
ઉત્તરાયણ 2026 માટે અનુમાન આધારિત તૈયારી
ગત વર્ષોના આંકડાઓને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2026 માટેના અનુમાનના આધારે, ઉત્તરાયણના મુખ્ય તહેવારના દિવસોમાં 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓમાં વધારો થવાની શક્યતા છે:
https://ift.tt/VUNCTyD
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3K0ReU7
via IFTTT
0 ટિપ્પણીઓ