Gandhinagar News : ગાંધીનગરના સરગાસણમાં આજે (28 જૂન) આયોજિત ચિંતન શિબિરમાં પાટીદાર આગેવાનો એકમંચ પર જોવા મળ્યા હતા. પાટીદાર આંદોલનકારીઓની આ બેઠકમાં સામાજિક સમસ્યાની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મોટાભાગના પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) કન્વીનરો હાજર રહ્યા હતા.
ગાંધીનગરમાં પાટીદારોની ચિંતન સિબિર
પાટીદાર આગેવાનોની આજે રવિવારે ગાંધીનગર બેઠક મળી હતી.
https://ift.tt/zG0I87O
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SuA8skn
via IFTTT
0 ટિપ્પણીઓ