
પૂર્વ તટીય રેલવેના 24 જૂન, 2025 થી 10 જુલાઈ, 2025 સુધી આયોજિત કરવામાં આવી રહેલી રથયાત્રા દરમિયાન મુસાફરોની વધારાની સંખ્યાને સમાવવા માટે માંગ મુજબ મેમૂ રેક મોકલવાની યોજના છે. દાહોદ-વડોદરા વચ્ચે ચાલતી મેમૂ રેકને પૂર્વ તટીય રેલવેને મોકલવાને કારણે લગભગ 23 દિવસ સુધી વડોદરા-દાહોદ-વડોદરા મેમૂ રદ રહેશે. તા.
https://ift.tt/evLT7ro
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/P2UOwn4
via IFTTT
0 ટિપ્પણીઓ