તા.૨૦ જૂનથી ૧૨ જુલાઈ સુધી વડોદરા-દાહોદ મેમૂ અસ્થાયી રૂપે રદ


પૂર્વ તટીય રેલવેના 24  જૂન, 2025 થી 10 જુલાઈ, 2025 સુધી આયોજિત કરવામાં આવી રહેલી રથયાત્રા દરમિયાન મુસાફરોની વધારાની સંખ્યાને સમાવવા માટે માંગ મુજબ મેમૂ રેક મોકલવાની યોજના છે. દાહોદ-વડોદરા વચ્ચે ચાલતી મેમૂ રેકને પૂર્વ તટીય રેલવેને  મોકલવાને કારણે લગભગ 23 દિવસ સુધી વડોદરા-દાહોદ-વડોદરા મેમૂ  રદ રહેશે. તા.

https://ift.tt/evLT7ro
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/P2UOwn4
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ