Advertisement

Responsive Advertisement

જામનગરના સિક્કા સ્થિત સુખનાથ મહાદેવ મંદિરમાં રૂ. 5,55,555ની ચલણી નોટોનો અનોખો શણગાર!

Sukhnath Mahadev Temple, Jamnagar: જામનગર નજીક આવેલા સિક્કા ગામમાં, આશરે 200 વર્ષ જૂનું અને અતિ પ્રાચીન સુખનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં ધર્મેન્દ્રપૂરી ધીરજપુરી ગોસ્વામી અને તેમનો પરિવાર છેલ્લા ચાર પેઢીથી સેવા પૂજા કરી રહ્યા છે. શ્રાવણ મહિનાના ચારેય સોમવારે અહીં ભગવાન શિવના વિવિધ દર્શનોની ઝાંખી તૈયાર કરવામાં આવે છે.

આ પણ વાંચો : જામનગરમાં શ્રાવણનો મહિમા: ઈચ્છેશ્વર મહાદેવ ખાતે ચંદ્રમોલેશ્વર, ઓમકારેશ્વર મંદિરે અમરનાથની દિવ્ય ઝાંખી

₹5,55,555ની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા


https://ift.tt/EuSWGeH
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zwtNhMg
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ