Sukhnath Mahadev Temple, Jamnagar: જામનગર નજીક આવેલા સિક્કા ગામમાં, આશરે 200 વર્ષ જૂનું અને અતિ પ્રાચીન સુખનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં ધર્મેન્દ્રપૂરી ધીરજપુરી ગોસ્વામી અને તેમનો પરિવાર છેલ્લા ચાર પેઢીથી સેવા પૂજા કરી રહ્યા છે. શ્રાવણ મહિનાના ચારેય સોમવારે અહીં ભગવાન શિવના વિવિધ દર્શનોની ઝાંખી તૈયાર કરવામાં આવે છે.
₹5,55,555ની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા
https://ift.tt/EuSWGeH
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zwtNhMg
via IFTTT
0 ટિપ્પણીઓ