Advertisement

Responsive Advertisement

ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર


Ambaji Temple Darshan-Arti time : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  મંદિર ટ્રસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 

અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આગામી ભાદરવી પૂનમના રોજ માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી 7 સપ્ટેમ્બર, 2025ના રવિવારના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે 6 થી 6:30 વાગ્યે થશે અને માતાજીના દર્શન સવારે 6:30 થી 10 વાગ્યા સુધી કરી શકાશે.


https://ift.tt/WasjiML
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RLjDeaI
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ