Breaking News

સમાચાર
લોડ થઈ રહ્યું છે...

મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત

 વડોદરા,મકરપુરા વિસ્તારના ૨૩ વર્ષના યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આપઘાતનું કારણ જાણવા મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ નંદનધામ સોસાયટીમાં રહેતો ઉમેશ કિશનભાઇ પરમાર ( ઉં.વ.૨૩) મકરપુરા જી.આઇ.


https://ift.tt/3Rc5WyT
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XdyKxVq
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ