
Arvind Kejriwal in Rajkot: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે(8 ડિસેમ્બર) બીજા દિવસે રાજકોટમાં મીડિયા સમક્ષ નિવેદન આપતા તેમણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન હોલમાં ખેડૂતો સાથેની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસને એક જ સિક્કાની બે બાજુ ગણાવી હતી અને બોટાદના 'હડદડ આંદોલન'ને ભાજપ માટે 'ગુજરાત છોડો આંદોલન' ગણાવ્યું હતું.
https://ift.tt/GKb3iMJ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Js2hQxX
via IFTTT
0 ટિપ્પણીઓ