Breaking News

લોડ થઈ રહ્યું છે...

અમદાવાદના કાલુપુર બ્રિજ નજીક જર્જરિત 7 દુકાનો ધરાશાયી, ઈદગાહ બ્રિજ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ


Ahmedabad News : અમદાવાદના કાલુપુર રેલવે ઓવરબ્રિજ નજીક આવેલી જર્જરીત દુકાનો ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનામાં 7-8 જેટલી જર્જરીત દુકાનો ધરાશાયી થઈ છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ પ્રકારને જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યુ છે. 

કાલુપુર રેલવે ઓવરબ્રિજ નજીક દુકાનો ધરાશાયી


https://ift.tt/Dx126el
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QPTLAe6
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ