
Ahmedabad News : અમદાવાદના કાલુપુર રેલવે ઓવરબ્રિજ નજીક આવેલી જર્જરીત દુકાનો ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનામાં 7-8 જેટલી જર્જરીત દુકાનો ધરાશાયી થઈ છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ પ્રકારને જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યુ છે.
કાલુપુર રેલવે ઓવરબ્રિજ નજીક દુકાનો ધરાશાયી
https://ift.tt/Dx126el
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QPTLAe6
via IFTTT
0 ટિપ્પણીઓ