Breaking News

લોડ થઈ રહ્યું છે...

જામનગરમાં આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ-ઘરેણા સહિત લાખોનો મુદ્દામાલ ચોરી ફરાર


Jamnagar News : જામનગરમાં તસ્કરો અને લૂંટારુઓ બેખોફ બન્યા છે, ત્યારે ગઈકાલે શનિવારે રાત્રે (11 ઓક્ટોબર) એક સાથે આઠ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ-ઘરેણા સહિત લાખોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘરના ફળિયામાં સૂઈ રહેલાં એક વૃદ્ધાને આરોપીએ માર મારીને લૂંટ ચલાવી હતી. ચોરી-લૂંટના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


મળતી માહિતી મુજબ, જામનગરના રણજીત સાગર માર્ગે આવેલી જે.


https://ift.tt/PdvE3VH
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gAHVuv9
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ