કોર્પોરેશનને સુરસાગર તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવા ઓટો એરેશન સિસ્ટમ વસાવી

સુરસાગર તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે અને જળચર પ્રાણીઓને નુકસાન ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા રૂ.9.83 લાખના ખર્ચે આધુનિક ઓટો એરેશન સીસ્ટમ વસાવવામાં આવી છે.


https://ift.tt/dWtfPO1
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LHw1WOF
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ