
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આવતીકાલે તા. ૨૩ જાન્યુઆરીથી મિલકત વેરા તથા વ્યવસાય વેરાની વસુલાત માટે વોર્ડવાઈઝ ઝુંબેશનાભાગરૂપે મિલકતોને સીલ મારવાની પ્રક્રિયા વધુ તેજ બનાવશે. ઉપરાંત વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા વ્યવસાય વેરો ભર્યો નથી, તેમના વિરુદ્ધ વ્યવસાય વેરા અધિનિયમ મુજબ સીલ મારવાની કાર્યવાહી કરાશે.
https://ift.tt/8vISzot
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/z1CJISi
via IFTTT
0 ટિપ્પણીઓ