Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: રથયાત્રા સંપન્ન થયા પછી પણ ભગવાન જગન્નાથજી કેમ આખી રાત રથમાં વિતાવે છે? જાણો રોચક માન્યતા

રથયાત્રા સંપન્ન થયા પછી પણ ભગવાન જગન્નાથજી કેમ આખી રાત રથમાં વિતાવે છે? જાણો રોચક માન્યતા


Jagannath Rath Yatra 2025: આજે 27 જૂન, 2025 એટલે અષાઢી બીજના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે વહેલી સવારથી નાના બાળકોથી માંડીને વયો વૃદ્ધ તમામ ભક્તો લાઇનમાં ગોઠવાઈ જાય છે. પરંતુ ભગવાન જગન્નાથજી નગરચર્યા કરી નીજ મંદિરે પરત ફર્યા પછી આખી રાત મંદિરની બહાર રથમાં વિતાવે છે. આવો જાણીએ કે ભગવાન કેમ આખી રાત રથમાં વિતાવે છે.


https://ift.tt/PMT1f5Z
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PUXezLO
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ