Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ(GSRTC) એસ.ટી.માં નવી નિમણૂક મેળવેલા 2320 કંડક્ટર કક્ષાના યુવાઓ અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત વિવિધ સંવર્ગના 144 અધિકારીઓને મહાત્મા મંદિરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આમ, રાજ્ય સરકાર દ્વારા કુલ 2500 જેટલા કર્મચારીઓને નિમણૂક પત્રો અપાયા છે.
આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 'એસ.
https://ift.tt/nXEHvGt
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/l9SrAvb
via IFTTT
0 ટિપ્પણીઓ