Breaking News

લોડ થઈ રહ્યું છે...

અમદાવાદના સોલા બ્રિજ નજીક પરિણીતાએ પુત્ર સાથે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત, પતિ-સાસરિયા સામે ફરિયાદ

Bodakdev Police

Ahmedabad News : અમદાવાદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પોતાના ત્રણ વર્ષના પુત્ર સાથે બ્રિજ પરથી રેલવે ટ્રેક પર ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર બનાવ અંગે પતિ અને સાસરિયા પક્ષ સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આત્મહત્યાના મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પતિ-સાસરિયાના ત્રાસથી કંટાળીને ત્રણ વર્ષના બાળક સાથે પરિણીતાનો આપઘાત


https://ift.tt/flXsRJk
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yYjNOX4
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ